
આલ્કલાઇન વિથ સીએમડી ડ્રોપ્સ
સ્વાદ, રંગ અને ગંધ વગરનાં ટીપાં, જે પીવાના પાણીનું પી-એચ વધારે છે.
વોટ્સએપ પર ઓર્ડર કરોઆરોગ્ય ઉત્પાદનો
આયુર્વેદિક જડીબુટ્ટીઓનું મિશ્રણ, રાત્રે દૂધ સાથે લેવાય છે.
કાર્ડી ઓ કેર આયુર્વેદિક જડીબુટ્ટીઓ, અશ્વગંધા, કૌચ અને મુસળીનું મિશ્રણ છે, રાત્રે એક ગ્લાસ દૂધ સાથે લેવાય છે.
શેમાંથી બનેલું છે
અશ્વગંધા
આયુર્વેદમાં લાંબા સમયથી વપરાતું મૂળ.
કૌચ
આયુર્વેદમાં વપરાતી એક વેલનાં બીજ.
મુસળી
આયુર્વેદિક પરંપરામાં વપરાતું મૂળ.
વાપરવાની રીત
રાત્રે સૂતાં પહેલાં એક ગ્લાસ દૂધ
પેકની વિગત
આ ખોરાકનું પૂરક છે, દવા નથી, અને અહીં લખેલું કશું તબીબી સલાહ નથી. તમે કોઈ સારવાર લેતા હો, ગર્ભવતી હો, કે બાળકને આપવાનું હોય, તો પહેલાં તમારા ડૉક્ટરને પૂછી લેશો.
તમને આ પણ ગમશે

સ્વાદ, રંગ અને ગંધ વગરનાં ટીપાં, જે પીવાના પાણીનું પી-એચ વધારે છે.
વોટ્સએપ પર ઓર્ડર કરો
